
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશવાસીઓને કરેલ 'જનતા કરફ્યુ' ની અપીલને રાષ્ટ્રહિત-રાષ્ટ્રસેવાની ભાવના સાથે સ્વીકારીને આજે ગુજરાતવાસીઓએ સ્વયંભૂ કરફ્યુ રાખી, જે અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો છે તે બદલ જનતાને ખૂબ ખૂબ અભિનંદન. : પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી
#PressNote
#JantaCurfew
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશવાસીઓને કરેલ 'જનતા કરફ્યુ' ની અપીલને રાષ્ટ્રહિત-રાષ્ટ્રસેવાની ભાવના સાથે સ્વીકારીને આજે ગુજરાતવાસીઓએ સ્વયંભૂ કરફ્યુ રાખી, જે અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો છે તે બદલ જનતાને ખૂબ ખૂબ અભિનંદન. : પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી #PressNote #JantaCurfew
Mar 22, 2020