
જે કોંગ્રેસ, પ્રભારીશ્રી રાજીવ સાતવ, કેન્દ્રીય નેતૃત્વએ નર્મદાનું પાણી રોકવાનું પાપ કર્યુ હતું તે કોંગ્રેસ હવે, ગુજરાતમાં જાતિવાદની આગ લગાડવાનું મહાપાપ કરી રહી છે. ગુજરાતમાં જાતિવાદ અને કોમવાદને ઉશ્કેરીને સમાજ-સમાજ વચ્ચે વેરઝેરના બીજ રોપવાનું કામ કર્યું છે. જે ગુજરાતની જનતા જાણે છે. : પ્રદેશ પ્રવક્તા શ્રી ભરતભાઈ પંડ્યા
#PressNote
જે કોંગ્રેસ, પ્રભારીશ્રી રાજીવ સાતવ, કેન્દ્રીય નેતૃત્વએ નર્મદાનું પાણી રોકવાનું પાપ કર્યુ હતું તે કોંગ્રેસ હવે, ગુજરાતમાં જાતિવાદની આગ લગાડવાનું મહાપાપ કરી રહી છે. ગુજરાતમાં જાતિવાદ અને કોમવાદને ઉશ્કેરીને સમાજ-સમાજ વચ્ચે વેરઝેરના બીજ રોપવાનું કામ કર્યું છે. જે ગુજરાતની જનતા જાણે છે. : પ્રદેશ પ્રવક્તા શ્રી ભરતભાઈ પંડ્યા #PressNote
Feb 17, 2020