
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ના નેતૃત્વમાં સમગ્ર દેશ કોરોના સામે લડાઈ લડી રહ્યો છે.
દરેક કાર્યકર્તા PM-CARES ફંડમાં ઓછામાં ઓછું 100 રૂ. નું દાન કરે અને અન્ય 40 લોકો પણ PM-CARES ફંડમાં યથાશક્તિ દાન કરે તે સુનિશ્ચિત કરે.
આપ આપનો સહયોગ pmindia.gov.in પર પણ આપી શકો છો.
#My40ForTheNation
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ના નેતૃત્વમાં સમગ્ર દેશ કોરોના સામે લડાઈ લડી રહ્યો છે. દરેક કાર્યકર્તા PM-CARES ફંડમાં ઓછામાં ઓછું 100 રૂ. નું દાન કરે અને અન્ય 40 લોકો પણ PM-CARES ફંડમાં યથાશક્તિ દાન કરે તે સુનિશ્ચિત કરે. આપ આપનો સહયોગ pmindia.gov.in પર પણ આપી શકો છો. #My40ForTheNation
Apr 09, 2020