કોંગ્રેસ દ્વારા કાયદાનું અલગ અલગ પ્રકારે જે કાયદામાં નથી એ પ્રકારનું અર્થઘટન કરીને અમુક ચોક્કસ સંપ્રદાય અને જ્ઞાતિના લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ નિંદનીય છે.
રાજ્યમાં જ્યાં શાંતિ ડોળાય છે ત્યાંથી કેમ કોંગ્રેસના આગેવાનો અને નેતા જ પકડાઈ છે?
આ કાયદો એ નાગરિકતા આપવા માટેનો કાયદો છે કોઈની નાગરિકતા છીનવી લેવા માટેનો કાયદો નથી.
- પ્રદેશ અધ્યક્ષ શ્રી Jitu Vaghani
કોંગ્રેસ દ્વારા કાયદાનું અલગ અલગ પ્રકારે જે કાયદામાં નથી એ પ્રકારનું અર્થઘટન કરીને અમુક ચોક્કસ સંપ્રદાય અને જ્ઞાતિના લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ નિંદનીય છે. રાજ્યમાં જ્યાં શાંતિ ડોળાય છે ત્યાંથી કેમ કોંગ્રેસના આગેવાનો અને નેતા જ પકડાઈ છે? આ કાયદો એ નાગરિકતા આપવા માટેનો કાયદો છે કોઈની નાગરિકતા છીનવી લેવા માટેનો કાયદો નથી. - પ્રદેશ અધ્યક્ષ શ્રી Jitu Vaghani
Dec 20, 2019