
રૂપાણી સરકારનો અમદાવાદની DPS ઈસ્ટના 800થી વધુ વિદ્યાર્થીઓના ભાવિ માટે મહત્વપૂર્ણ નિર્ણય:
ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે તે માટે આ શૈક્ષણિક સત્ર સુધી આ શાળાનું સંચાલન રાજ્ય સરકાર કરશે.
રૂપાણી સરકારનો અમદાવાદની DPS ઈસ્ટના 800થી વધુ વિદ્યાર્થીઓના ભાવિ માટે મહત્વપૂર્ણ નિર્ણય: ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે તે માટે આ શૈક્ષણિક સત્ર સુધી આ શાળાનું સંચાલન રાજ્ય સરકાર કરશે.
Dec 04, 2019