
સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના ઉપક્રમે રાજ્યના અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ માટે નવનિર્મિત છાત્રાલયો અને આદર્શ નિવાસી શાળાઓનું ઈ-લોકાર્પણ માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના વરદ્ હસ્તે કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમાર તથા મંત્રીશ્રી વાસણભાઈ આહીર પણ ઉપસ્થિત રહ્યા.
સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના ઉપક્રમે રાજ્યના અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ માટે નવનિર્મિત છાત્રાલયો અને આદર્શ નિવાસી શાળાઓનું ઈ-લોકાર્પણ માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના વરદ્ હસ્તે કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમાર તથા મંત્રીશ્રી વાસણભાઈ આહીર પણ ઉપસ્થિત રહ્યા.
Jul 13, 2020