
અમદાવાદ શહેરને કોરોના મુક્ત કરવા રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
👉 હોમ આઇસોલેશનમાં રહેતાં દર્દીઓનાં નિયમિત નિદાન અને તેમની સાથે પરિવારજનોની તબિયતની પણ પૃચ્છા થાય તેવા ઉમદા હેતુથી કોરોના સંજીવની વાન સેવા શરૂ કરાશે
👉 સંજીવની વાન માટે દરેક અર્બન હેલ્થ સેન્ટર દીઠ તાલીમબધ્ધ પેરામેડિકલ સ્ટાફની નિમણુંક કરાઈ
અમદાવાદ શહેરને કોરોના મુક્ત કરવા રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય 👉 હોમ આઇસોલેશનમાં રહેતાં દર્દીઓનાં નિયમિત નિદાન અને તેમની સાથે પરિવારજનોની તબિયતની પણ પૃચ્છા થાય તેવા ઉમદા હેતુથી કોરોના સંજીવની વાન સેવા શરૂ કરાશે 👉 સંજીવની વાન માટે દરેક અર્બન હેલ્થ સેન્ટર દીઠ તાલીમબધ્ધ પેરામેડિકલ સ્ટાફની નિમણુંક કરાઈ
Jul 08, 2020