
તીવ્ર જૂથબંધી, આંતરિક વિખવાદ તથા અંદરોઅંદરની તીવ્ર ખેંચતાણ અને હુંસાતુસી ને કારણે કોંગ્રેસ આપમેળે જ તૂટી રહી છે.કોંગ્રેસને જનતાની નહી પણ ગાંધી પરિવારના એકચક્રી આધિપત્યને જાળવી રાખવાની ચિંતા છે તેના પરિણામસ્વરૂપ કોંગ્રેસના જનપ્રતિનિધિઓ ગુંગળામણ અનુભવી રહ્યા છે.: પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી
તીવ્ર જૂથબંધી, આંતરિક વિખવાદ તથા અંદરોઅંદરની તીવ્ર ખેંચતાણ અને હુંસાતુસી ને કારણે કોંગ્રેસ આપમેળે જ તૂટી રહી છે.કોંગ્રેસને જનતાની નહી પણ ગાંધી પરિવારના એકચક્રી આધિપત્યને જાળવી રાખવાની ચિંતા છે તેના પરિણામસ્વરૂપ કોંગ્રેસના જનપ્રતિનિધિઓ ગુંગળામણ અનુભવી રહ્યા છે.: પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી
Jun 27, 2020