
માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ વલસાડ જીલ્લાના ભદેલી ખાતે ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રી મોરારજીભાઇ દેસાઇની પ્રતિમાનું અનાવરણ કર્યું તેમજ તેમની શાળાની મુલાકાત લીધી. આ પ્રસંગે માન. મંત્રી શ્રી જવાહરભાઇ ચાવડા અને શ્રી રમણભાઈ પાટકર સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા.
માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ વલસાડ જીલ્લાના ભદેલી ખાતે ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રી મોરારજીભાઇ દેસાઇની પ્રતિમાનું અનાવરણ કર્યું તેમજ તેમની શાળાની મુલાકાત લીધી. આ પ્રસંગે માન. મંત્રી શ્રી જવાહરભાઇ ચાવડા અને શ્રી રમણભાઈ પાટકર સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા.
Feb 29, 2020