
લીંબડી ગોપાલ સંપ્રદાય ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત પૂજ્ય રામ ઉત્તમકુમારજી મહારાજ સાહેબ જિનાલયનું ભૂમિપૂજન કરતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી. આ પ્રસંગે માન. મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયા સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા.
લીંબડી ગોપાલ સંપ્રદાય ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત પૂજ્ય રામ ઉત્તમકુમારજી મહારાજ સાહેબ જિનાલયનું ભૂમિપૂજન કરતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી. આ પ્રસંગે માન. મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયા સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા.
Jan 19, 2020