
વીજ ગ્રાહકો માટે રૂપાણી સરકારનો વધુ એક જનહિતલક્ષી નિર્ણય:
👉 રાજ્ય સરકારે ગુજરાત વીજ નિયમન આયોગ સમક્ષ વીજ ભાવ વધારો નહીં માંગવાનો નિર્ણય કર્યો છે
👉 સરકારના આ નિર્ણયથી વીજદરમાં વધારો નહિ થાય પરિણામે રાજ્યના વીજ વપરાશ ગ્રાહકોને ફાયદો થશે
વીજ ગ્રાહકો માટે રૂપાણી સરકારનો વધુ એક જનહિતલક્ષી નિર્ણય: 👉 રાજ્ય સરકારે ગુજરાત વીજ નિયમન આયોગ સમક્ષ વીજ ભાવ વધારો નહીં માંગવાનો નિર્ણય કર્યો છે 👉 સરકારના આ નિર્ણયથી વીજદરમાં વધારો નહિ થાય પરિણામે રાજ્યના વીજ વપરાશ ગ્રાહકોને ફાયદો થશે
Dec 17, 2019