અમદાવાદની હોસ્પિટલમાં લાગેલ આગની દુઃખદ ઘટનામાં અવસાન પામેલા વ્યક્તિઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. આ ઘટનાની તલસ્પર્શી તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. તપાસ રિપોર્ટના આધારે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. : માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી
અમદાવાદની હોસ્પિટલમાં લાગેલ આગની દુઃખદ ઘટનામાં અવસાન પામેલા વ્યક્તિઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. આ ઘટનાની તલસ્પર્શી તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. તપાસ રિપોર્ટના આધારે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. : માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી
Aug 06, 2020