
માર્ગ-મકાન મંત્રીશ્રી નીતિનભાઇ પટેલ દ્વારા તા.૧૨/૦૭/૨૦૧૬ના રોજ "મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના" અંતર્ગત પંચાયતના બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના કુલ રૂ.૧૪.૬૨ કરોડના કામો મંજુર કરવામાં આવ્યા.
માર્ગ-મકાન મંત્રીશ્રી નીતિનભાઇ પટેલ દ્વારા તા.૧૨/૦૭/૨૦૧૬ના રોજ "મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના" અંતર્ગત પંચાયતના બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના કુલ રૂ.૧૪.૬૨ કરોડના કામો મંજુર કરવામાં આવ્યા.
Jul 14, 2016