રાહુલબાબા & કંપની અપ્રચાર ફેલાવી રહી છે કે CAA થી અલ્પસંખ્યકોની નાગરિકતા છીનવાઈ જશે.
👉હું આ બધાને ચેલેન્જ આપું છું કે CAA પર જાહેર ચર્ચા કરો અને ક્યાં નાગરિકતા લઇ લેવાની જોગવાઈ છે તે બતાવો
👉આ કાયદામાં નાગરિકતા આપવાની જોગવાઈ છે નાગરિકતા લેવાની કોઇ જોગવાઈ છે જ નહિ - કેન્દ્રિય ગૃહમંત્રી શ્રી અમિત શાહ
રાહુલબાબા & કંપની અપ્રચાર ફેલાવી રહી છે કે CAA થી અલ્પસંખ્યકોની નાગરિકતા છીનવાઈ જશે. 👉હું આ બધાને ચેલેન્જ આપું છું કે CAA પર જાહેર ચર્ચા કરો અને ક્યાં નાગરિકતા લઇ લેવાની જોગવાઈ છે તે બતાવો 👉આ કાયદામાં નાગરિકતા આપવાની જોગવાઈ છે નાગરિકતા લેવાની કોઇ જોગવાઈ છે જ નહિ - કેન્દ્રિય ગૃહમંત્રી શ્રી અમિત શાહ
Jan 11, 2020