
- ગુજરાતે દેશભરમાં સૌથી વધુ 966 વિશેષ ટ્રેન દ્વારા 14.10 લાખ જેટલા પરપ્રાંતીય શ્રમિકોને તેમના વતન રાજ્યમાં મોકલવાની સફળતાપૂર્વક વ્યવસ્થા કરી
- વંદેભારત મિશન હેઠળ વિશ્વના અન્ય દેશોમાં અટવાયેલા-ફસાઇ ગયેલા 1958 જેટલા ગુજરાતીઓને સ્વદેશ પરત લાવવામાં આવ્યા
- ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા શરૂ કરાયેલ પરિવહન સેવાનો કુલ 2.63 લાખથી વધુ નાગરિકોએ લાભ લીધો
- ગુજરાતે દેશભરમાં સૌથી વધુ 966 વિશેષ ટ્રેન દ્વારા 14.10 લાખ જેટલા પરપ્રાંતીય શ્રમિકોને તેમના વતન રાજ્યમાં મોકલવાની સફળતાપૂર્વક વ્યવસ્થા કરી - વંદેભારત મિશન હેઠળ વિશ્વના અન્ય દેશોમાં અટવાયેલા-ફસાઇ ગયેલા 1958 જેટલા ગુજરાતીઓને સ્વદેશ પરત લાવવામાં આવ્યા - ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા શરૂ કરાયેલ પરિવહન સેવાનો કુલ 2.63 લાખથી વધુ નાગરિકોએ લાભ લીધો
May 28, 2020