
ગુજરાતને પાણીદાર બનાવવા રાજ્યની ભાજપ સરકારની નવી પહેલ:
👉 રાજ્ય સરકાર દ્વારા અમદાવાદના સુએઝના શુદ્ધિકરણ થયેલા પાણીનો પુન: ઉપયોગ ફતેવાડી કેનાલ થકી દસક્રોઈ, સાણંદ, બાવળા અને ધોળકા તાલુકાના ગામને સિંચાઈ સુવિધા ઉપલબ્ધ કરાવવા નવી પહેલ કરાઈ
👉 ગુજરાતમાં દરિયાના ખારા પાણીને મીઠું કરવા માટે 8 ડિસેલીનેશન પ્લાન્ટ કાર્યાન્વિત કરવાની દિશામાં પણ રાજ્ય સરકાર આગળ વધી રહી છે.
ગુજરાતને પાણીદાર બનાવવા રાજ્યની ભાજપ સરકારની નવી પહેલ: 👉 રાજ્ય સરકાર દ્વારા અમદાવાદના સુએઝના શુદ્ધિકરણ થયેલા પાણીનો પુન: ઉપયોગ ફતેવાડી કેનાલ થકી દસક્રોઈ, સાણંદ, બાવળા અને ધોળકા તાલુકાના ગામને સિંચાઈ સુવિધા ઉપલબ્ધ કરાવવા નવી પહેલ કરાઈ 👉 ગુજરાતમાં દરિયાના ખારા પાણીને મીઠું કરવા માટે 8 ડિસેલીનેશન પ્લાન્ટ કાર્યાન્વિત કરવાની દિશામાં પણ રાજ્ય સરકાર આગળ વધી રહી છે.
Dec 24, 2019