
મહાનગરોમાં ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય:
👉 અમદાવાદ મહાનગરમાં રૂ.335 કરોડના ખર્ચે નવા 7 ફલાય ઓવરબ્રિજનું નિર્માણ થશે
👉 સુરત શહેરમાં રૂ.339 કરોડના ખર્ચે નવા 8 ફલાય ઓવરબ્રિજ અને રેલ્વે અંડરબ્રીજનું નિર્માણ થશે
👉 સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ઓવરબ્રિજના નિર્માણ માટે આ વર્ષે 10% રકમ ફાળવવાનો નિર્ણય કર્યો છે
મહાનગરોમાં ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય: 👉 અમદાવાદ મહાનગરમાં રૂ.335 કરોડના ખર્ચે નવા 7 ફલાય ઓવરબ્રિજનું નિર્માણ થશે 👉 સુરત શહેરમાં રૂ.339 કરોડના ખર્ચે નવા 8 ફલાય ઓવરબ્રિજ અને રેલ્વે અંડરબ્રીજનું નિર્માણ થશે 👉 સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ઓવરબ્રિજના નિર્માણ માટે આ વર્ષે 10% રકમ ફાળવવાનો નિર્ણય કર્યો છે
Dec 14, 2019