
લોકડાઉનની સ્થિતિમાં વિદ્યાર્થીઓને સહાયરૂપ થતી રૂપાણી સરકાર
- આશ્રમ શાળાઓ, સમરસ હોસ્ટેલો, દિવ્યાંગ છાત્રાલયો, બાળ સંરક્ષણ ગૃહોના 3.25 લાખથી વધુ બાળકોને રૂ.50 કરોડની સહાય ચૂકવવાનો નિર્ણય કર્યો
- નિવાસી છાત્રાલયો, આશ્રમ શાળાઓ, બાળ સુધાર ગૃહોમાં અભ્યાસ કરતા 2.07 લાખ વિદ્યાર્થીઓને 1 મહિનાની નિભાવ ભથ્થાંની રૂ.1500 ની રકમ ચૂકવાઈ
લોકડાઉનની સ્થિતિમાં વિદ્યાર્થીઓને સહાયરૂપ થતી રૂપાણી સરકાર - આશ્રમ શાળાઓ, સમરસ હોસ્ટેલો, દિવ્યાંગ છાત્રાલયો, બાળ સંરક્ષણ ગૃહોના 3.25 લાખથી વધુ બાળકોને રૂ.50 કરોડની સહાય ચૂકવવાનો નિર્ણય કર્યો - નિવાસી છાત્રાલયો, આશ્રમ શાળાઓ, બાળ સુધાર ગૃહોમાં અભ્યાસ કરતા 2.07 લાખ વિદ્યાર્થીઓને 1 મહિનાની નિભાવ ભથ્થાંની રૂ.1500 ની રકમ ચૂકવાઈ
May 24, 2020