
મહાનગરોમાં ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા રૂપાણી સરકારનો વિકાસલક્ષી નિર્ણય:
👉 સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મહાનગરોમાં કુલ 23 ફલાય ઓવરબ્રિજ નિર્માણને સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ
👉 અમદાવાદમાં 7 ,સુરતમાં 8,વડોદરામાં 6, જામનગરમાં 1 અને ભાવનગરમાં 1 ફલાય ઓવરબ્રિજને સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ
👉 ઓવરબ્રિજના નિર્માણ માટે આ વર્ષે 10% રકમ ફાળવવાનો નિર્ણય કર્યો છે
મહાનગરોમાં ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા રૂપાણી સરકારનો વિકાસલક્ષી નિર્ણય: 👉 સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મહાનગરોમાં કુલ 23 ફલાય ઓવરબ્રિજ નિર્માણને સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ 👉 અમદાવાદમાં 7 ,સુરતમાં 8,વડોદરામાં 6, જામનગરમાં 1 અને ભાવનગરમાં 1 ફલાય ઓવરબ્રિજને સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ 👉 ઓવરબ્રિજના નિર્માણ માટે આ વર્ષે 10% રકમ ફાળવવાનો નિર્ણય કર્યો છે
Dec 23, 2019