
કોરોના સંકટ સમયે ભારતીય રેલવે પ્રવાસી શ્રમિકોની શક્ય તમામ મદદ કરી રહી છે.
આ જ કડીમાં ભારતીય રેલવેએ ગરીબ કલ્યાણ રોજગાર યોજના હેઠળ 21 ઓગસ્ટ સુધી 6.4 લાખ માનવ દિવસના બરાબર રોજગારીનું સર્જન કરીને 1,410 કરોડ રૂપિયાની ચૂકવણી પણ કરી છે.
#GaribKalyanRozgarYojana
કોરોના સંકટ સમયે ભારતીય રેલવે પ્રવાસી શ્રમિકોની શક્ય તમામ મદદ કરી રહી છે. આ જ કડીમાં ભારતીય રેલવેએ ગરીબ કલ્યાણ રોજગાર યોજના હેઠળ 21 ઓગસ્ટ સુધી 6.4 લાખ માનવ દિવસના બરાબર રોજગારીનું સર્જન કરીને 1,410 કરોડ રૂપિયાની ચૂકવણી પણ કરી છે. #GaribKalyanRozgarYojana
Aug 26, 2020