
માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ આજરોજ અમદાવાદના અસારવા, જમાલપુર-ખાડિયા અને સાબરમતી વિસ્તારમાં સમાવિષ્ટ 100 થી વધુ સોસાયટીના ચેરમેન-સેક્રેટરીશ્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સ ના માધ્યમથી સંવાદ કર્યો.
#GujaratFightsCovid19
માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ આજરોજ અમદાવાદના અસારવા, જમાલપુર-ખાડિયા અને સાબરમતી વિસ્તારમાં સમાવિષ્ટ 100 થી વધુ સોસાયટીના ચેરમેન-સેક્રેટરીશ્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સ ના માધ્યમથી સંવાદ કર્યો. #GujaratFightsCovid19
May 10, 2020