
જામનગર ખાતે શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ દ્વારા બનાવવામાં આવેલ 100 બેડની અધતન શ્રી સ્વામિનારાયણ કોવીડ હોસ્પિટલનું ઇ-લોકાર્પણ કરતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી. આ પ્રસંગે માન. મંત્રી શ્રી આર.સી.ફળદુ તેમજ શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા.
જામનગર ખાતે શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ દ્વારા બનાવવામાં આવેલ 100 બેડની અધતન શ્રી સ્વામિનારાયણ કોવીડ હોસ્પિટલનું ઇ-લોકાર્પણ કરતા માન. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી. આ પ્રસંગે માન. મંત્રી શ્રી આર.સી.ફળદુ તેમજ શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા.
Aug 18, 2020