
શિક્ષણ વિભાગના કર્મચારીઓ અને વિદ્યાસહાયકો માટે રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
- છઠ્ઠા પગારપંચ મુજબ વેતન મેળવતા શિક્ષણ વિભાગના કર્મચારીઓ તથા પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં 10% નો વધારો કરાયો
- 1 જુલાઈ 2019થી મોંઘવારી ભથ્થાનો લાભ મળશે અને 1જાન્યુઆરી 2020થી પગાર સાથે રોકડમાં ચૂકવાશે
- રાજ્ય સરકારે બે વર્ષ પૂર્ણ કરનાર વિદ્યાસહાયકોને નિયમિત કરવાનો નિર્ણય કર્યો
- આ નિર્ણયથી 1404 વિદ્યાસહાયકોને નિયમિત શિક્ષક તરીકેના બધા લાભો મળતા થશે
શિક્ષણ વિભાગના કર્મચારીઓ અને વિદ્યાસહાયકો માટે રૂપાણી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય - છઠ્ઠા પગારપંચ મુજબ વેતન મેળવતા શિક્ષણ વિભાગના કર્મચારીઓ તથા પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં 10% નો વધારો કરાયો - 1 જુલાઈ 2019થી મોંઘવારી ભથ્થાનો લાભ મળશે અને 1જાન્યુઆરી 2020થી પગાર સાથે રોકડમાં ચૂકવાશે - રાજ્ય સરકારે બે વર્ષ પૂર્ણ કરનાર વિદ્યાસહાયકોને નિયમિત કરવાનો નિર્ણય કર્યો - આ નિર્ણયથી 1404 વિદ્યાસહાયકોને નિયમિત શિક્ષક તરીકેના બધા લાભો મળતા થશે
Jan 22, 2020